Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Recent Posts Live

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

રનીંગ પટ્ટી-1

રનીંગ પટ્ટી

વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું..શ્રી કે.બી.પટેલ

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી

સર સી.વી.રામન 
                    
Sir Chandrasekhara Venkata Raman
Born
7 November 1888
Thiruvanaikoil, Tiruchirappalli, Madras Province, British India
Died
21 November 1970 (aged 82)
Bangalore, Mysore State, India
Nationality
Indian
Fields
Institutions
Alma mater
Doctoral students
Known for
Raman effect
Notable awards
Spouse
Lokasundari Ammal (1907–1970)
 આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસતરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ રામન ઇફેકટનો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં રામન ઇફેકટતરીકે ઓળખવામાં આવે છે.